અજીર્ણ (Ajirna – Indigestion)

આજના સમયની અંદર અજીર્ણ નો રોગ થવો એ ખૂબ જ સામાન્ય વાત છે. શહેરી જીવન શૈલી અને આધુનિક જીવનશૈલી એ તેના મુખ્ય કારણો છે. આજના કાળમાં શારીરિક શ્રમ જ્યારે ખૂબ જ ઓછો થયો છે અને સાથે સાથે સુખ સગવડતાઓ ખૂબ વધી છે અને જીવનશૈલી પણ તદ્દન અનિયમિત થઇ હોય તેવા સ્થિતિમાં પાચનતંત્ર એ પોતાની સ્થિતિ …
Continue reading અજીર્ણ (Ajirna – Indigestion)

અજમોદાદિ ચૂર્ણ

આમવાત, સંધિવાત, રાંઝણ, કટિશૂળ (કમરનો દુઃખાવો) અને આમપાચન તેમજ, શૂળ વગેરે વાયુના રોગો માટે અક્સીર – અજમોદાદિ ચૂર્ણ Embed from Getty Images યોજના – આ ચૂર્ણ બનાવવા માટે નીચેના ઔષધોને બજારમાંથી આખા લાવીને સાફ કરીને તેને દળીને પછી પાવડર કરીને આ પ્રમાણે મિક્સ કરવા. અજમોદ – 25 ગ્રામ કાળાં મરી – 25 ગ્રામ લીંડીપીપર- 25 …
Continue reading અજમોદાદિ ચૂર્ણ

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…25

૧. સોજા – સાટોડીનો ઉકાળો આપવો અને રોજા ઉપર રસવંતીનો લેપ માત્ર દિવસે જ કરવો. ૨. હરસ – છાશ સાથે હંમેશા હરડે લેવાની રાખવી અને સૂરણ વધુ ખાવું. કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખવું. ૩. હૃદયરોગ – અર્જુનના ચૂર્ણની રાબ કે ખીર હંમેશા લેવાનું રાખવું અથવા અર્જુનારિષ્ટ લેવું. ૪. હેડકી – ગોળના પાણીમાં સૂંઠનું બારીક …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…25

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…23

૧. શરદી – સળેખમ – લઘુ-ઉષ્ણ ભોજન સાથે આદુનાં રસનું સેવન કરવું. ૨. શિર-શૂળ – માથાનાં દુખાવામાં સૂંઠનો ટુકડો દૂધમાં ઘસી એનાં ટીપાં નાકમાં નાખવાં (નસ્ય લેવું) અને સૂંઠનો દૂધમાં લેપ કપાળે કરવો. ૩. શીળસ – સરસવ તેલ શરીરે ચોળવું – મરીનું ચૂર્ણ ઘીમાં ચટાડવું અથવા મરિચ્ચાદિ તેલ ચોળવું અને હરિદ્રાખંડનું સેવન કરવું, અજમાનું ચૂર્ણ …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…23

શરદી – ઉધરસ અને શ્વાસના રોગોની પરેજી – આયુર્વેદની દ્રષ્ટિએ

સૂંઠનો ટૂકડો નાંખીને ઉકાળેલું પાણી જ પીવું. ગરમ અને હળવો ખોરાક લેવો. રીંગણ, સરગવો, લસણ આદું, મેથી, મગ, મધ, દાળ-ભાત, ખાખરાં, બાજરી, મગ/ચોખાનાં પાપડ, કઢી વગેરે લેવું. દૂધ, દહીં, ઘી, બરફ. મેંદાની વસ્તુઓ, ફ્રીજની વસ્તુઓ, બેકરીની વસ્તુઓ બંધ કરવી. ફળો અને મિઠાઇઓ ન લેવી. છાતી અને માથા પર શેક કરવો. નસ્ય ક્રિયા કરાવવી. વધુ માહિતી માટે સંપર્ક કરો.. વૈદ્ય નિકુલ પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.) Mobile : +91-98250 40844 ( do not call for free guidance) WhatsApp : https://wa.me/919825040844 અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર ૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ 380008 …
Continue reading શરદી – ઉધરસ અને શ્વાસના રોગોની પરેજી – આયુર્વેદની દ્રષ્ટિએ

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…2

1. અરુચિ – ભૂખ ન લાગતી હોય તો સિંધવ નાખેલી બિજોરાની ચટણી રોજ ખાવી અથવા આદુંના ટુકડા કરીને લિંબુ અને સિંધાલુણ નાંખીને જમ્યા પહેલા ખાવું. 2 અલસક – જૂની કબજિયાત – જેમાં મળ આળસ કરી ને આંતરડામાં ભરાઈ રહેતો હોય ત્યારે તેને અલસક કહે છે. તેને કાયમી કબજિયાત પણ કહી શકાય. આવા દર્દી એ ખોરાક …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…2