અજીર્ણ (Ajirna – Indigestion)

આજના સમયની અંદર અજીર્ણ નો રોગ થવો એ ખૂબ જ સામાન્ય વાત છે. શહેરી જીવન શૈલી અને આધુનિક જીવનશૈલી એ તેના મુખ્ય કારણો છે. આજના કાળમાં શારીરિક શ્રમ જ્યારે ખૂબ જ ઓછો થયો છે અને સાથે સાથે સુખ સગવડતાઓ ખૂબ વધી છે અને જીવનશૈલી પણ તદ્દન અનિયમિત થઇ હોય તેવા સ્થિતિમાં પાચનતંત્ર એ પોતાની સ્થિતિ …
Continue reading અજીર્ણ (Ajirna – Indigestion)

અજમોદાદિ ચૂર્ણ

આમવાત, સંધિવાત, રાંઝણ, કટિશૂળ (કમરનો દુઃખાવો) અને આમપાચન તેમજ, શૂળ વગેરે વાયુના રોગો માટે અક્સીર – અજમોદાદિ ચૂર્ણ Embed from Getty Images યોજના – આ ચૂર્ણ બનાવવા માટે નીચેના ઔષધોને બજારમાંથી આખા લાવીને સાફ કરીને તેને દળીને પછી પાવડર કરીને આ પ્રમાણે મિક્સ કરવા. અજમોદ – 25 ગ્રામ કાળાં મરી – 25 ગ્રામ લીંડીપીપર- 25 …
Continue reading અજમોદાદિ ચૂર્ણ

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…25

૧. સોજા – સાટોડીનો ઉકાળો આપવો અને રોજા ઉપર રસવંતીનો લેપ માત્ર દિવસે જ કરવો. ૨. હરસ – છાશ સાથે હંમેશા હરડે લેવાની રાખવી અને સૂરણ વધુ ખાવું. કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખવું. ૩. હૃદયરોગ – અર્જુનના ચૂર્ણની રાબ કે ખીર હંમેશા લેવાનું રાખવું અથવા અર્જુનારિષ્ટ લેવું. ૪. હેડકી – ગોળના પાણીમાં સૂંઠનું બારીક …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…25

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…24

૧. શ્વાસ – ભારંગ્યાદિ કવાથ લાંબો સમય લેતાં રહેવું. ૨. સર્પ વિષ – પીપળનાં પાન કાનમાં નાખવાનો પ્રયોગ કરવો. ૩. સસણી – તમાકુનાં પાનના ડીંટા બાળીને તેનુ ચપટીvચૂર્ણ દિવસમાં ત્રણ વખત મધ સાથે આપવું. ૪. સદ્યવ્રણ – હળદર, હરડે કે જેઠીમધનું બારીક ચૂર્ણ ઘા પર દાબી દઈ પાટો બાંધવો. વધુ માહિતી માટે સંપર્ક કરો.. વૈદ્ય …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…24

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…14

૧. પ્રમેહ – (ડાયાબિટીસ) – આંમળા, હળદર, અને ગળોનું ચૂર્ણ પાંચ-પાંચ ગ્રામ સવારે – રાત્રે પાણીમાં લેવું. ૨. પાયોરિયા – ત્રિફ્ળા ગૂગળ બે- બે ગોળી ચાવી ને પાણીમાં લેવી. દશનસંસ્કાર ચૂર્ણ નું દંતમંજન કરવું અને જાત્યાદિ તેલ અથવા ઈરિમેદાદિ તેલનાં કોગળાં કરવાં. ૩. પાર્શ્વશૂળ (પડખામાં દુઃખાવો) – પુષ્કરમૂળ ચૂર્ણ મધમાં એક થી બે ગ્રામ આપવું અને શેક કરવો. …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…14