જળ એ જ જીવન છે, અને તે જીવન ટકાવવા માટે અતિ અનિવાર્ય છે. પાણી કેટલું પીવું? ક્યારે પીવું? કેવું પીવું? આ જાણવું પણ આવશ્યક છે. પાણી વધારે પડતું ન પીવું, કે બિલકુલ ઓછું પણ ન પીવું. ભગવાને આપણને તૃષા એ પાણીની આવશ્યકતાનો ખ્યાલ આવે તેટલા માટે જ આપી છે. પાણી શીતળ છે તેથી ગરમીની ઋતુમાં, …
Continue reading જળપાન અને આયુર્વેદ
Category:આયુર્વેદ વિશે
આયુર્વેદનો ઇતિહાસ, મૂળભૂત સિદ્ધાંતો, દોષ, ધાતુ, અગ્નિ, આમ, પ્રકૃતિ અને સ્વસ્થ જીવન માટેના આયુર્વેદિક અભિગમ વિશેની સરળ અને શૈક્ષણિક માહિતી અહીં મળશે