આહારની માત્રા સમજીએ આયુર્વેદ થકી..

આહારની માત્રા સમજીએ આયુર્વેદ થકી.. હોજરીના પહેલા ચાર ભાગ કરો. જેમાંથી બે ભાગ જેટલું અન્ન લો અર્થાત્ પેટની ક્ષમતા કરતાં ૫૦% જ અન્ન લેવું. ત્યારબાદ ત્રીજો ભાગ પાણીથી ભરવો અને વાયુના સંચાર માટે એક ભાગ ખાલી રાખવો. હોજરીમાં વારે- વારે કંઇક ને કંઇક નાંખવુ એ પાચનક્રિયામાં વિક્ષેપ કરે છે જેના કારણે પાચન ક્રિયા યોગ્ય પ્રમાણમાં …
Continue reading આહારની માત્રા સમજીએ આયુર્વેદ થકી..

જળપાન અને આયુર્વેદ

જળ એ જ જીવન છે, અને તે જીવન ટકાવવા માટે અતિ અનિવાર્ય છે. પાણી કેટલું પીવું? ક્યારે પીવું? કેવું પીવું? આ જાણવું પણ આવશ્યક છે. પાણી વધારે પડતું ન પીવું, કે બિલકુલ ઓછું પણ ન પીવું. ભગવાને આપણને તૃષા એ પાણીની આવશ્યકતાનો ખ્યાલ આવે તેટલા માટે જ આપી છે. પાણી શીતળ છે તેથી ગરમીની ઋતુમાં, …
Continue reading જળપાન અને આયુર્વેદ

શિયાળાના આગમનની સાથે ધ્યાન રાખવાની બાબતો

જય ધન્વન્તરિ ! ધનવંતરિ ત્રયોદશી (ધનતેરસ)ની આપને સ્વાસ્થ્યમય હાર્દિક શુભકામનાઓ !  આયુર્વેદ ટિપ્સ – ❄કાશ્મીરમાં થયેલ ભારે હિમવર્ષાને કારણે અચાનક જ શરૂ થયેલ ઠંડીના કારણે શરદી/ઉધરસ/શ્વાસ/એલર્જી તેમજ આમવાત/સંધિવાત/સાંધાની તકલીફવાળાને તેમજ બાળકો અને વૃદ્ધોએ નીચેની બાબતોનું ધ્યાન રાખવું. ☸ જેને શરદી વગેરે તકલીફો છે તેમને અત્યારે તાત્કાલિક જ અસર દેખાશે, જેના પગલે આપે ગરમ કપડાં, ટોપી, મફલર …
Continue reading શિયાળાના આગમનની સાથે ધ્યાન રાખવાની બાબતો