આહારની માત્રા સમજીએ આયુર્વેદ થકી..

આહારની માત્રા સમજીએ આયુર્વેદ થકી.. હોજરીના પહેલા ચાર ભાગ કરો. જેમાંથી બે ભાગ જેટલું અન્ન લો અર્થાત્ પેટની ક્ષમતા કરતાં ૫૦% જ અન્ન લેવું. ત્યારબાદ ત્રીજો ભાગ પાણીથી ભરવો અને વાયુના સંચાર માટે એક ભાગ ખાલી રાખવો. હોજરીમાં વારે- વારે કંઇક ને કંઇક નાંખવુ એ પાચનક્રિયામાં વિક્ષેપ કરે છે જેના કારણે પાચન ક્રિયા યોગ્ય પ્રમાણમાં …
Continue reading આહારની માત્રા સમજીએ આયુર્વેદ થકી..