અજીર્ણ (Ajirna – Indigestion)

આજના સમયની અંદર અજીર્ણ નો રોગ થવો એ ખૂબ જ સામાન્ય વાત છે. શહેરી જીવન શૈલી અને આધુનિક જીવનશૈલી એ તેના મુખ્ય કારણો છે. આજના કાળમાં શારીરિક શ્રમ જ્યારે ખૂબ જ ઓછો થયો છે અને સાથે સાથે સુખ સગવડતાઓ ખૂબ વધી છે અને જીવનશૈલી પણ તદ્દન અનિયમિત થઇ હોય તેવા સ્થિતિમાં પાચનતંત્ર એ પોતાની સ્થિતિ …
Continue reading અજીર્ણ (Ajirna – Indigestion)

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…22

૧. વાળો – સાચી હિંગનો લેપ વાળા ઉપર કરવો અને હિંગનું ચૂર્ણ એક એક ગ્રામ સવારે – રાત્રે પાણી સાથે પીવું. ૨. વાતરોગ – વાયુના એંશી પ્રકારનાં રોગોમાં તલતેલમાં કકડાવેલું લસણ શકય તેટલું વધુ રોજ ખાવું. અને આમવાત સિવાયના વાયુના રોગોમાં તે તેલ વડે માલિશ કરવી. ૩. વીંછીવિષ – નિર્મળીનું બી ઘસીને ચોપડવું અથવા ડંશ …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…22

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…2

1. અરુચિ – ભૂખ ન લાગતી હોય તો સિંધવ નાખેલી બિજોરાની ચટણી રોજ ખાવી અથવા આદુંના ટુકડા કરીને લિંબુ અને સિંધાલુણ નાંખીને જમ્યા પહેલા ખાવું. 2 અલસક – જૂની કબજિયાત – જેમાં મળ આળસ કરી ને આંતરડામાં ભરાઈ રહેતો હોય ત્યારે તેને અલસક કહે છે. તેને કાયમી કબજિયાત પણ કહી શકાય. આવા દર્દી એ ખોરાક …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…2