આમવાત – એક જટીલ સમસ્યા

આયુર્વેદ પ્રમાણે વાયુના 80 પ્રકારના વિવિધ રોગો છે અને આ બધા રોગો પૈકી કેવળ એક આમવાત જ એવો રોગ છે કે તેના પથ્યાપથ્યમાં વિશેષ કાળજી રાખવી પડે છે. કારણ કે તેમાં જો તેનું પાલન કરવામાં સાવચેતી રાખવામાં ન આવે અને યોગ્ય વૈદ્યની સલાહને ન માનતાં માત્ર પોતાની સમજ અને ભવતું જ કરવાની ટેવ ને બદલી …
Continue reading આમવાત – એક જટીલ સમસ્યા