આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…23

૧. શરદી – સળેખમ – લઘુ-ઉષ્ણ ભોજન સાથે આદુનાં રસનું સેવન કરવું. ૨. શિર-શૂળ – માથાનાં દુખાવામાં સૂંઠનો ટુકડો દૂધમાં ઘસી એનાં ટીપાં નાકમાં નાખવાં (નસ્ય લેવું) અને સૂંઠનો દૂધમાં લેપ કપાળે કરવો. ૩. શીળસ – સરસવ તેલ શરીરે ચોળવું – મરીનું ચૂર્ણ ઘીમાં ચટાડવું અથવા મરિચ્ચાદિ તેલ ચોળવું અને હરિદ્રાખંડનું સેવન કરવું, અજમાનું ચૂર્ણ …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…23

રસોડાનું ઔષધ – અજમો

રસોડાના ઔષધો અંતર્ગત આજે આપણે અજમો ઘરગથ્થુ સારવાર તરીકે કેવી રીતે વાપરી શકાય તેનો વિચાર કરીશું. દરેક ઘરમાં રસોડામાં અજમો ચોક્કસ હોય જ અને આ અજમો એ આયુર્વેદમાં માત્ર રસોડાના ઔષધો તરીકે નહીં પરંતુ આયુર્વેદની ઘણી બધી દવાઓમાં ડાયરેક્ટ જ વપરાય છે. 1. કોઈપણ પ્રકારના દુખાવામાં વાયુ એ મહત્વનો ભાગ ભજવતો હોય છે અને આવા …
Continue reading રસોડાનું ઔષધ – અજમો