અજમોદાદિ ચૂર્ણ

આમવાત, સંધિવાત, રાંઝણ, કટિશૂળ (કમરનો દુઃખાવો) અને આમપાચન તેમજ, શૂળ વગેરે વાયુના રોગો માટે અક્સીર – અજમોદાદિ ચૂર્ણ Embed from Getty Images યોજના – આ ચૂર્ણ બનાવવા માટે નીચેના ઔષધોને બજારમાંથી આખા લાવીને સાફ કરીને તેને દળીને પછી પાવડર કરીને આ પ્રમાણે મિક્સ કરવા. અજમોદ – 25 ગ્રામ કાળાં મરી – 25 ગ્રામ લીંડીપીપર- 25 …
Continue reading અજમોદાદિ ચૂર્ણ