આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…19

1. મેલેરિયા – મધ સાથે હરડે ચૂર્ણ લાંબા સમય સુધી લેતા રહેવું. 2. રકતદોષ ( લોહીનો બગાડ) – લીમડાનો આંતર – બાહ્ય એટલે કે સ્નાન માટે અને પીવા માટે ઉપયોગ કરવો. 3. રકતપિત્ત – અરડૂસીનાં તાજાં પાનનો રસ સવાર – સાંજ અર્ધો કપ લેવો. (મોં – નાક વગેરે શરીરનાં કોઈપણ માર્ગેથી લોહી પડે તેને રકતપિત્ત …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…19

એસિડીટી – અમ્લપિત્ત

અમ્લપિત્ત (એસિડીટી) કારણો – – આહાર-વિહારના નિયમોનો ભંગ – માનસિક ટેન્શન – ઉજાગરા – વધારે પડતું તીખું – તળેલું અને ફરસાણ ખાવાની આદત – વાસી ખોરાક – વધારે પડતી એલોપેથીક દવાઓનું સેવન. લક્ષણો – – પેટમાં બળતરા – છાતીમાં બળતરાં થવી – માથું દુઃખવું – ઘણીવાર ગળામાં બળતરાં – ખાટાં-તીખાં ઓડકાર – ઊલટી થવી – …
Continue reading એસિડીટી – અમ્લપિત્ત

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…18

૧. મૂઢમાર – રસવંતીનો લેપ કરવો અથવા લાક્ષાદિ ગૂગળ ૪-૪ ગોળી ચાવીને પાણી સાથે સવારે –રાત્રે પાણીમાં લેવી. ૨. મૂત્રાશયનો રોગ – દૂધ સાથે સવારે – સાંજે ૧ થી ૨ ગ્રામ શિલાજિત લેવું. ૩. મંદાગ્નિ  – આદુનો રસ  આપવો. ૪. મેદવૃદ્ધિ – મધ અને પાણીનો પ્રયોગ કરવો. વધુ માહિતી માટે સંપર્ક કરો.. વૈદ્ય નિકુલ પટેલ …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…18

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…17

૧. ચક્કર – ધમાસાના ઊકાળામાં ઘી મેળવીને લેવું અથવા ધમાસા ઘનવટી ૪-૪ ગોળી સવાર – રાત્રે લેવી અથવા ધમાસા ઘૃત ૧-૧ ચમચી સવારે – રાત્રે ગંઠોડાવાળા દૂધ સાથે લેવુ. ૨. મરડો – ગરમ પાણી સાથે દિવેલ એક ચમચી સવારે – રાત્રે લેવું. છાશ સાથે હરડે ચૂર્ણ સવારે – રાત્રે એક – એક ચમચી લેવું. ૩. …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…17

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…16

૧. બહેરાશ – બાલબિલ્વાદિ તેલનાં ૪-૬ ટીપાં કાનમાં રાત્રે નાખવાં. રાસ્નાદિ ગૂગળ ૪-૪ ગોળી સવારે – રાત્રે ચાવીને પાણી સાથે લેવી. ૨. બાળરોગ – અતિવિષની કળી નો ઘસારો રોજ આપવો અથવા બાલચાતુર્ભદ્ર ચૂર્ણ એક અથવા અર્ધો  ગ્રામ (નાના બાળકોને કેવળ ચપટી) સવારે – રાત્રે મધમાં ચટાડવું. અથવા બાલચાતુર્ભદ્ર સીરપ 5 થી 10 મિલિ દિવસમાં બે …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…16

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…15

૧. પ્લુરસી  – શ્રૃંગભસ્મ અર્ધો ગ્રામ દિવસમાં ત્રણ વખત મધ સાથે ચટાડવી તથા તેનો ગરમ લેપ પડખામાં કરવો. ૨. ફ્લૂ – આદું અને તુલસીના રસમાં ત્રિભુવનકીર્તિ રસ ૧-૧ ગોળી આપવી. ઉપવાસ કરવા જોઇએ. પાણી ઉકાળેલું જ લેવું. ૩. બરોળ – બરોળ (પ્લીહા) વધેલ હોય તેમાં પા – અર્ધો ગ્રામ લીંડીપીપરનું ચૂર્ણ મધમાં કે દૂધમાં આપવું. …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…15

કબજિયાત માટે આહાર – વિહારની પરેજી

કબજિયાત ના દર્દીઓએ નીચે મુજબ આહાર અને વિહારની પરેજી રાખવી આવશ્યક છે. નીચેનામાંથી માફક આહાર લેવો :- અજમા, અડદ, અથાણાં, આદું (વધું), આમલી, દ્રાક્ષ, અંજીર, કાકડી, કાળીદ્રાક્ષ (વધુ), કેરી, કોકમ, કોથમીર, કોબીજ, ફ્લાવર, કોળું, ખજૂર, ખાટાંપીણાં, ખાંડ, ખીચડી, ગલકાં, ગાજર, ગાયનું દૂધ (વધું), ગૉળ, ઘઉં, ઘી, ચીકુ, ખોખા, જીરું, જુવાર, ટમેટાં, ટેટી, તલ, તલતેલ, તાંદળજો …
Continue reading કબજિયાત માટે આહાર – વિહારની પરેજી

ગર્ભાવસ્થામાં આહાર-વિહાર નું આયોજન – પરેજી શું રાખશો?

ગર્ભાવસ્થામાં નીચે મુજબ ની પરેજી અને ધ્યાન રાખવું આવશ્યક છે… આહાર- વિહાર – • તીખું, ખારૂં, ખાટું બિલકુલ ઓછું લેવું. • મુખ્યત્વે ગળ્યો, રુચિકર, મનને ગમે તેવો હલવો ખોરાક લેવો. ખોરાકની સાથે દૂધ (શક્યતઃ ગાયનું), કેરીનો રસ, નાળીયેરનું પાણી, શીરો (રાબ) તેમજ સારો, સાત્વિક, પૌષ્ટિક અને ઝડપથી પચે તેવો ખોરાક લેવો. • ઉપવાસ – એકટાણાં …
Continue reading ગર્ભાવસ્થામાં આહાર-વિહાર નું આયોજન – પરેજી શું રાખશો?

સંગ્રહણી – અતિસાર – જૂનો મરડો વગેરેમાં પાળવા માટે પરેજી

અતિસાર-ઝાડા, ગ્રહણી-સંગ્રહણી, મરડો, IBS, Colitis, Sprue વગેરે જેવા પેટ અને આંતરડાના મળમાર્ગ સંબંધિત રોગો માટે નીચેની પરેજી પાળવી…. આહાર – • તીખું, ખારૂં, ખાટું બિલકુલ ઓછું લેવું. • વાસી ખોરાક ન લેવો • મેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી. • અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ …
Continue reading સંગ્રહણી – અતિસાર – જૂનો મરડો વગેરેમાં પાળવા માટે પરેજી

સ્થૌલ્ય – વજન ઘટાડવાની પરેજી

આહાર – • તીખું, ખારૂં, ખાટું બિલકુલ ઓછું લેવું. • વાસી ખોરાક ન લેવો • મેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી. • અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ અન્ય આથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓ ન લેવી. • દહીં, છાશ, લિંબુ, ટામેટાં, આમલી, કોકમ વગેરે તમામ ખટાશ …
Continue reading સ્થૌલ્ય – વજન ઘટાડવાની પરેજી