આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…20

રક્તાતિસાર – લોહીના ઝાડામાં અતિવિષનું 1-1 ગ્રામ ચૂર્ણ મોળી છાશ સાથે અથવા બકરીનાં દૂધ સાથે વારંવાર આપવું. રાંજણ – નગોડનાં તેલની માલિશ કરવી અને ઉપર નગોડનાં પાનનો વરાળિયો શેક કરવો. સવારે – સાંજે બે – બે ચમચી નગોડનો રસ તેટલું દિવેલ મેળવીને પીવડાવવો. લકવો – મહાયોગરાજ ગૂગળ કે રાસ્નાદિ કવાથ આપવો. મહાનારાયણ કે નારાયણ તેલની …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…20

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…19

1. મેલેરિયા – મધ સાથે હરડે ચૂર્ણ લાંબા સમય સુધી લેતા રહેવું. 2. રકતદોષ ( લોહીનો બગાડ) – લીમડાનો આંતર – બાહ્ય એટલે કે સ્નાન માટે અને પીવા માટે ઉપયોગ કરવો. 3. રકતપિત્ત – અરડૂસીનાં તાજાં પાનનો રસ સવાર – સાંજ અર્ધો કપ લેવો. (મોં – નાક વગેરે શરીરનાં કોઈપણ માર્ગેથી લોહી પડે તેને રકતપિત્ત …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…19