English हिन्दी આજના આધુનિક યુગમાં ખોટી ખાન-પાનની આદતો અને બેઠાડુ જીવનશૈલીને કારણે યુરિક એસિડ વધવું, સાંધાનો દુખાવો (ગઠિયા) અને ચામડીના રોગો સામાન્ય બની ગયા છે. આ સમસ્યાઓ માટે આયુર્વેદમાં એક અત્યંત પ્રભાવશાળી ઔષધિ બતાવવામાં આવી છે, જેનું નામ છે ‘કૈશોર ગુગ્ગુલુ’ (Kaishora Guggulu). આ માત્ર એક દવા નથી, પરંતુ રક્ત શુદ્ધિકરણ અને શરીરના વિષતત્વોને બહાર …
Continue reading કૈશોર ગુગ્ગુલુ: સાંધાના દુખાવા અને ચામડીના રોગો માટે આયુર્વેદનું અમૃત – સંપૂર્ણ માર્ગદર્શિકા
આમવાત – એક જટીલ સમસ્યા
આયુર્વેદ પ્રમાણે વાયુના 80 પ્રકારના વિવિધ રોગો છે અને આ બધા રોગો પૈકી કેવળ એક આમવાત જ એવો રોગ છે કે તેના પથ્યાપથ્યમાં વિશેષ કાળજી રાખવી પડે છે. કારણ કે તેમાં જો તેનું પાલન કરવામાં સાવચેતી રાખવામાં ન આવે અને યોગ્ય વૈદ્યની સલાહને ન માનતાં માત્ર પોતાની સમજ અને ભવતું જ કરવાની ટેવ ને બદલી …
Continue reading આમવાત – એક જટીલ સમસ્યા
કરમિયાં – કૃમિ રોગ – લક્ષણો, કારણો અને આયુર્વેદિક ઉપચાર
કૃમિ રોગ – લક્ષણો, કારણો અને આયુર્વેદિક ઉપચાર કૃમિ (પેટના કીડા) એવી સમસ્યા છે જે નાની લાગે છે પરંતુ શરીર માટે ખૂબ ગંભીર અસર કરી શકે છે. ઘણા લોકો તેને સામાન્ય માનીને અવગણતા હોય છે, પરંતુ કૃમિ શરીરમાં રહેલા પોષક તત્વોને ખાઈ જાય છે અને શરીરને અંદરથી નબળું બનાવે છે. ખાસ કરીને બાળકોમાં આ સમસ્યા …
Continue reading કરમિયાં – કૃમિ રોગ – લક્ષણો, કારણો અને આયુર્વેદિક ઉપચાર
અજીર્ણ (અપચો) : કારણો, લક્ષણો અને આયુર્વેદિક સારવાર
English हिन्दी અજીર્ણ (Ajirna – Indigestion) આજના સમયમાં અજીર્ણ થવું એ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આધુનિક અને શહેરી જીવનશૈલી અજીર્ણનું મુખ્ય કારણ છે. આજના યુગમાં શારીરિક શ્રમ ખૂબ જ ઓછો થયો છે, જ્યારે સુખ-સગવડતાઓમાં અતિશય વધારો થયો છે. અનિયમિત દિનચર્યા, ખોરાકના ખોટા સમય અને અયોગ્ય આહારના કારણે પાચનતંત્ર પોતાની સ્વાભાવિક કાર્યક્ષમતાને જાળવી …
Continue reading અજીર્ણ (અપચો) : કારણો, લક્ષણો અને આયુર્વેદિક સારવાર
રાજિકા– રાઈ – Black Mustard Seed
ઘરે ઘરે રોજે-રોજ દાળ-શાક, અથાણામાં વપરાતી રાઈ આમતો કોઈને ભાવે તેવી નથી. હંમેશા અપ્રિય જ રહી હોવા છતાં તેની વિના ચાલતું નથી. પરંપરાથી આવેલ ભરતીય આહાર પધ્ધતિના એક અભિન્ન અંગ સમી રાઈ એ ઔષધિય ગુણ તરીકે પોતાની અલગ ઓળખ ધરાવે છે. દોઢ – બે ફૂટ ઊંચા રાઈના છોડ એ તેનાં ફૂલો આવે ત્યારે ખૂબજ સુંદર …
Continue reading રાજિકા– રાઈ – Black Mustard Seed
સર્પગંધા (Rauwolfia Serpentina)
સર્પેન્ટીના નામથી સહુ કોઈ આયુર્વેદ, એલોપેથીક, હોમિયોપેથિક તમામ પેથીના ડોકટરો પરિચિત તો છે જ, એટલું જ નહીં પણ આખી દુનિયાની નજર જેની ઊપર મંડાયેલી રહે છે. જેના ઊપર વિશ્વભરમાં સતત સંશોધનો ચાલ્યા કરે છે. તેવો યશ ભાગ્યે જ લીમડા, હળદર, આમળાં પછી જો કોઈ ઔષધને મળ્યો હોય તો તે સર્પગન્ધા. Rauwolfia Serpentina ના વૈજ્ઞાનિક નામથી ઓળખાતી …
Continue reading સર્પગંધા (Rauwolfia Serpentina)
જટામાંસી (Nordostachys Jatmansi)
જટાશંકરની જટા જેવી દેખાતી નદી કિનારે ઘાસના જેવી જટામાંસીનું એક નામ જટાશંકર પણ છે. હિંદીમાં તે બાલછડના નામથી તથા સંસ્કૃતમાં जटामांसी કે मासीना નામથી ઓળખાય છે. ચરકે તેનો સમાવેશ સંજ્ઞાસ્થાપન–ચેતના લાવનાર ગણમાં કરેલ છે.જેના પરથી તેની અગત્યતાનો ખ્યાલ આવી શકે છે.બારેમાસ થનાર આ જમીન પર પથરાયેલા છોડમાં એક વિશેષ પ્રકારનું સુગંધી તેલ હોય છે જેના …
Continue reading જટામાંસી (Nordostachys Jatmansi)
શિરીષ (Albezia lebbeck)
शिरीषो विषघ्नानाम् I આચાર્ય ચરકે પણ શિરીષનું નિરૂપણ વિષઘ્ન તરીકે જ કરેલ છે.અલગ – અલગ દશ વિષઘ્ન દ્રવ્યો પૈકી શિરીષ એ શ્રેષ્ઠ છે. પ્રાચીન કાળથી જ વિષ (ઝેર) ઊતારવા માટે શિરીષ વપરાતું રહેલું છે જે આજે પણ ગામડાઓમાં તથા વનવાસી વિસ્તારોમાં ખૂબ જ પ્રચલિત છે.આપણા દેશમાં સરસડો એ ઠેરઠેર જોવા મળતી વનસ્પતિ છે …
Continue reading શિરીષ (Albezia lebbeck)
ગરમાળો (આરગ્વધ)
Embed from Getty Images ૨૦ થી ૩૦ ફૂટ ઊંચા ગરમાળાના વૃક્ષની ઓળખ એ તેની મરુન રંગની પાકેલી તથા લીલા રંગની એકથી દોઢ ફૂટ લાંબી અંગૂઠા જેટલી જાડી ગોળ મજાની લાક્ડી જેવી શિંગો અને તેની ઊપર આવતાં ઝુમ્મર જેવાં તાજા-પીળા વર્ણના ફૂલો એ જ તેની ઓળખ છે.તેની વિશેષતા એ છે કે ચૈત્ર-વૈશાખ મહિનામાં પાન ખરી જાય …
Continue reading ગરમાળો (આરગ્વધ)
સુવર્ણપ્રાશન – પુષ્ય નક્ષત્ર તારીખો
આગામી પુષ્ય નક્ષત્રની તારીખો પહેલાં તમારું સુવર્ણપ્રાશન બુક કરો સુવર્ણપ્રાશન બનાવવા માટેની આગામી તારીખ અહીં છે અને આ દિવસોમાં અમારે ત્યાં આપના બાળકને લાવીને કેમ્પમાં સુવર્ણપ્રાશન અપાવી શકો છો. આ તારીખો પહેલાં ઓર્ડર બુક કરાવીને તમે તમારા બાળક માટે સુવર્ણપ્રાશન નો લાભ મેળવી શકો છો. સુવર્ણપ્રાશન વિશે વધુ માહિતી માટે નીચેની લિન્ક પરથી વધુ માહિતી …
Continue reading સુવર્ણપ્રાશન – પુષ્ય નક્ષત્ર તારીખો
You must be logged in to post a comment.