પંચકર્મ શું છે?

Embed from Getty Images આયુર્વેદ એ “સ્વાસ્થ્ય રક્ષા” અને “રોગોપચાર” નું એક સંપૂર્ણ વિજ્ઞાન છે. તે માત્ર ફાકી,ઊકાળા કે ગોળીઓ દ્વારા થતી ઔષધ ચિકિત્સા જ નથી પણ વમન,વિરેચન,બસ્તિ,નસ્ય શિરોધારા,રકતામોક્ષણ જેવા અગણિત કર્મો દ્વારા થતી રહેલી એક સંપૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. આયુર્વેદમાં બે પ્રકારની ચિકિત્સા પધ્ધતિ બતાવેલ છે. (૧) શમન ચિકિત્સા – એટલે કે માત્ર ઔષધ …
Continue reading પંચકર્મ શું છે?

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…22

૧. વાળો – સાચી હિંગનો લેપ વાળા ઉપર કરવો અને હિંગનું ચૂર્ણ એક એક ગ્રામ સવારે – રાત્રે પાણી સાથે પીવું. ૨. વાતરોગ – વાયુના એંશી પ્રકારનાં રોગોમાં તલતેલમાં કકડાવેલું લસણ શકય તેટલું વધુ રોજ ખાવું. અને આમવાત સિવાયના વાયુના રોગોમાં તે તેલ વડે માલિશ કરવી. ૩. વીંછીવિષ – નિર્મળીનું બી ઘસીને ચોપડવું અથવા ડંશ …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…22