પંચકર્મ શું છે?

Embed from Getty Images આયુર્વેદ એ “સ્વાસ્થ્ય રક્ષા” અને “રોગોપચાર” નું એક સંપૂર્ણ વિજ્ઞાન છે. તે માત્ર ફાકી,ઊકાળા કે ગોળીઓ દ્વારા થતી ઔષધ ચિકિત્સા જ નથી પણ વમન,વિરેચન,બસ્તિ,નસ્ય શિરોધારા,રકતામોક્ષણ જેવા અગણિત કર્મો દ્વારા થતી રહેલી એક સંપૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. આયુર્વેદમાં બે પ્રકારની ચિકિત્સા પધ્ધતિ બતાવેલ છે. (૧) શમન ચિકિત્સા – એટલે કે માત્ર ઔષધ …
Continue reading પંચકર્મ શું છે?

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…20

રક્તાતિસાર – લોહીના ઝાડામાં અતિવિષનું 1-1 ગ્રામ ચૂર્ણ મોળી છાશ સાથે અથવા બકરીનાં દૂધ સાથે વારંવાર આપવું. રાંજણ – નગોડનાં તેલની માલિશ કરવી અને ઉપર નગોડનાં પાનનો વરાળિયો શેક કરવો. સવારે – સાંજે બે – બે ચમચી નગોડનો રસ તેટલું દિવેલ મેળવીને પીવડાવવો. લકવો – મહાયોગરાજ ગૂગળ કે રાસ્નાદિ કવાથ આપવો. મહાનારાયણ કે નારાયણ તેલની …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…20