પંચકર્મ શું છે?

Embed from Getty Images આયુર્વેદ એ “સ્વાસ્થ્ય રક્ષા” અને “રોગોપચાર” નું એક સંપૂર્ણ વિજ્ઞાન છે. તે માત્ર ફાકી,ઊકાળા કે ગોળીઓ દ્વારા થતી ઔષધ ચિકિત્સા જ નથી પણ વમન,વિરેચન,બસ્તિ,નસ્ય શિરોધારા,રકતામોક્ષણ જેવા અગણિત કર્મો દ્વારા થતી રહેલી એક સંપૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. આયુર્વેદમાં બે પ્રકારની ચિકિત્સા પધ્ધતિ બતાવેલ છે. (૧) શમન ચિકિત્સા – એટલે કે માત્ર ઔષધ …
Continue reading પંચકર્મ શું છે?

રસોડાનું ઔષધ હિંગ

શૂળ – શરીરમાં ક્યાંય પણ આંતરબાહ્ય શૂળ નીકળતું હોય તેમાં હિંગ પિવરાવવી અને ઉપર લેપ કરવો. જેમ કે, દાઢમાં દુખતુ હોય તો દાઢમાં પોતું મૂકવું અને ગાલ ઉપર ચોપડવી. પેટમાં દુખતુ હોય તો હિંગને દિવેલમાં ગરમ કરી પેટ પર ચોળવી અને હિંગની કે હિંગાષ્ટકની ફાંકી આપવી. ગામડામાં ઉદરશૂળના ભયંકર દુખાવામાં ઘોડા કે ગધેડાની લાદના રસમાં …
Continue reading રસોડાનું ઔષધ હિંગ