જટામાંસી (Nordostachys Jatmansi)

જટાશંકરની જટા જેવી દેખાતી નદી કિનારે ઘાસના જેવી જટામાંસીનું એક નામ જટાશંકર પણ છે. હિંદીમાં તે બાલછડના નામથી તથા સંસ્કૃતમાં जटामांसी કે मासीना નામથી ઓળખાય છે. ચરકે તેનો સમાવેશ સંજ્ઞાસ્થાપન–ચેતના લાવનાર ગણમાં કરેલ છે.જેના પરથી તેની અગત્યતાનો ખ્યાલ આવી શકે છે.બારેમાસ થનાર આ જમીન પર પથરાયેલા છોડમાં એક વિશેષ પ્રકારનું સુગંધી તેલ હોય છે જેના …
Continue reading જટામાંસી (Nordostachys Jatmansi)

પંચકર્મ શું છે?

Embed from Getty Images આયુર્વેદ એ “સ્વાસ્થ્ય રક્ષા” અને “રોગોપચાર” નું એક સંપૂર્ણ વિજ્ઞાન છે. તે માત્ર ફાકી,ઊકાળા કે ગોળીઓ દ્વારા થતી ઔષધ ચિકિત્સા જ નથી પણ વમન,વિરેચન,બસ્તિ,નસ્ય શિરોધારા,રકતામોક્ષણ જેવા અગણિત કર્મો દ્વારા થતી રહેલી એક સંપૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. આયુર્વેદમાં બે પ્રકારની ચિકિત્સા પધ્ધતિ બતાવેલ છે. (૧) શમન ચિકિત્સા – એટલે કે માત્ર ઔષધ …
Continue reading પંચકર્મ શું છે?

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…21

૧. વધરાવળ – દિવેલનો આંતરબાહ્ય ઉપયોગ કરવો. ૨. વ્રણ-ઘા  – લીમડાના પાણીથી વ્રણ ધોવું, તેને લીમડાનો ધુમાડો આપવો. લીમડાનાં રસમાં ત્રિફ્ળા ગૂગળ 2-2 ટેબલેટ ત્રણ વાર આપવી. ૩. વાઈ – રોજ બ્રાહ્મી ઘૃત ૧-૧ ચમચી આપવું તથા તેનાં ટીપાં નાકમાં રોજ રાત્રે નાખવાં. ૪. વાતજ્વર – વાયુના તાવમાં તાવ સાથે સમગ્ર  શરીરમાં ખૂબ દુખાવો થાય …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…21