આહારની માત્રા સમજીએ આયુર્વેદ થકી..

આહારની માત્રા સમજીએ આયુર્વેદ થકી.. હોજરીના પહેલા ચાર ભાગ કરો. જેમાંથી બે ભાગ જેટલું અન્ન લો અર્થાત્ પેટની ક્ષમતા કરતાં ૫૦% જ અન્ન લેવું. ત્યારબાદ ત્રીજો ભાગ પાણીથી ભરવો અને વાયુના સંચાર માટે એક ભાગ ખાલી રાખવો. હોજરીમાં વારે- વારે કંઇક ને કંઇક નાંખવુ એ પાચનક્રિયામાં વિક્ષેપ કરે છે જેના કારણે પાચન ક્રિયા યોગ્ય પ્રમાણમાં …
Continue reading આહારની માત્રા સમજીએ આયુર્વેદ થકી..

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…2

1. અરુચિ – ભૂખ ન લાગતી હોય તો સિંધવ નાખેલી બિજોરાની ચટણી રોજ ખાવી અથવા આદુંના ટુકડા કરીને લિંબુ અને સિંધાલુણ નાંખીને જમ્યા પહેલા ખાવું. 2 અલસક – જૂની કબજિયાત – જેમાં મળ આળસ કરી ને આંતરડામાં ભરાઈ રહેતો હોય ત્યારે તેને અલસક કહે છે. તેને કાયમી કબજિયાત પણ કહી શકાય. આવા દર્દી એ ખોરાક …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…2

ઘરગથ્થુ આરોગ્યના ઉપાયો… 1

1. અજીર્ણ – હરડેનું તાજું ચૂર્ણ એક ચમચી સવારે – રાત્રે પાણી સાથે લેવું 2. અતિસાર – મળનું અતિસરણ એટલે ઝાડા .ખોરાક બંધ કરી , ખોરાક માં કેવળ છાશ લઈ, એક ચમચી સૂંઠનું ચૂર્ણ બે-બે કલાકે છાશમાં મેળવીને લેતાં રહેવું એમાં જીરું પણ ઊમેરી શકાય. 3. અનિંદ્રા – ભેંશનાં દૂધમાં ગંઠોડા –(પીપરીમૂળ)નું ચૂર્ણ ૧ ચમચી …
Continue reading ઘરગથ્થુ આરોગ્યના ઉપાયો… 1