Embed from Getty Images આયુર્વેદ એ “સ્વાસ્થ્ય રક્ષા” અને “રોગોપચાર” નું એક સંપૂર્ણ વિજ્ઞાન છે. તે માત્ર ફાકી,ઊકાળા કે ગોળીઓ દ્વારા થતી ઔષધ ચિકિત્સા જ નથી પણ વમન,વિરેચન,બસ્તિ,નસ્ય શિરોધારા,રકતામોક્ષણ જેવા અગણિત કર્મો દ્વારા થતી રહેલી એક સંપૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. આયુર્વેદમાં બે પ્રકારની ચિકિત્સા પધ્ધતિ બતાવેલ છે. (૧) શમન ચિકિત્સા – એટલે કે માત્ર ઔષધ …
Continue reading પંચકર્મ શું છે?
Category:પંચકર્મ
પંચકર્મના સિદ્ધાંતો, વિવિધ કર્મો, પૂર્વકર્મ, પ્રધાનકર્મ, પશ્ચાત્કર્મ, ઉપયોગિતા અને આયુર્વેદિક દૃષ્ટિકોણથી પંચકર્મ સંબંધિત માહિતી અહીં મળશે.
You must be logged in to post a comment.