આમવાત – એક જટીલ સમસ્યા

આયુર્વેદ પ્રમાણે વાયુના 80 પ્રકારના વિવિધ રોગો છે અને આ બધા રોગો પૈકી કેવળ એક આમવાત જ એવો રોગ છે કે તેના પથ્યાપથ્યમાં વિશેષ કાળજી રાખવી પડે છે. કારણ કે તેમાં જો તેનું પાલન કરવામાં સાવચેતી રાખવામાં ન આવે અને યોગ્ય વૈદ્યની સલાહને ન માનતાં માત્ર પોતાની સમજ અને ભવતું જ કરવાની ટેવ ને બદલી …
Continue reading આમવાત – એક જટીલ સમસ્યા

કરમિયાં – કૃમિ રોગ – લક્ષણો, કારણો અને આયુર્વેદિક ઉપચાર

કૃમિ રોગ – લક્ષણો, કારણો અને આયુર્વેદિક ઉપચાર કૃમિ (પેટના કીડા) એવી સમસ્યા છે જે નાની લાગે છે પરંતુ શરીર માટે ખૂબ ગંભીર અસર કરી શકે છે. ઘણા લોકો તેને સામાન્ય માનીને અવગણતા હોય છે, પરંતુ કૃમિ શરીરમાં રહેલા પોષક તત્વોને ખાઈ જાય છે અને શરીરને અંદરથી નબળું બનાવે છે. ખાસ કરીને બાળકોમાં આ સમસ્યા …
Continue reading કરમિયાં – કૃમિ રોગ – લક્ષણો, કારણો અને આયુર્વેદિક ઉપચાર

અજીર્ણ (અપચો) : કારણો, લક્ષણો અને આયુર્વેદિક સારવાર

English हिन्दी અજીર્ણ (Ajirna – Indigestion) આજના સમયમાં અજીર્ણ થવું એ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આધુનિક અને શહેરી જીવનશૈલી અજીર્ણનું મુખ્ય કારણ છે. આજના યુગમાં શારીરિક શ્રમ ખૂબ જ ઓછો થયો છે, જ્યારે સુખ-સગવડતાઓમાં અતિશય વધારો થયો છે. અનિયમિત દિનચર્યા, ખોરાકના ખોટા સમય અને અયોગ્ય આહારના કારણે પાચનતંત્ર પોતાની સ્વાભાવિક કાર્યક્ષમતાને જાળવી …
Continue reading અજીર્ણ (અપચો) : કારણો, લક્ષણો અને આયુર્વેદિક સારવાર

એસિડીટી – અમ્લપિત્ત

અમ્લપિત્ત (એસિડીટી) કારણો – – આહાર-વિહારના નિયમોનો ભંગ – માનસિક ટેન્શન – ઉજાગરા – વધારે પડતું તીખું – તળેલું અને ફરસાણ ખાવાની આદત – વાસી ખોરાક – વધારે પડતી એલોપેથીક દવાઓનું સેવન. લક્ષણો – – પેટમાં બળતરા – છાતીમાં બળતરાં થવી – માથું દુઃખવું – ઘણીવાર ગળામાં બળતરાં – ખાટાં-તીખાં ઓડકાર – ઊલટી થવી – …
Continue reading એસિડીટી – અમ્લપિત્ત

સ્વાઇન ફ્લુ ના પ્રતિકાર માટે આયુર્વેદિક સલાહ અને ચિકિત્સા

હાલમાં જ આપણાં દેશના કેટલાક પ્રાંતોમાં મહામારીની જેમ ફેલાયેલા સ્વાઇન ફ્લુ સામે આપ અને આપના પરિવારને કેટલીક બાબતે કાળજી કરીને રક્ષણ આપી શકો છો . – સ્વાઇન ફ્લુ એ મૂળભૂત ફ્લુ નો જ એક ખૂબ ઝડપથી પ્રસરતો અને જીવલેણ પણ બની શકે તે પ્રકારનો ચેપી રોગ છે અને આવા સમયે તેની સામે સાવચેતી રાખવી પણ …
Continue reading સ્વાઇન ફ્લુ ના પ્રતિકાર માટે આયુર્વેદિક સલાહ અને ચિકિત્સા