English हिन्दी આજના આધુનિક યુગમાં ખોટી ખાન-પાનની આદતો અને બેઠાડુ જીવનશૈલીને કારણે યુરિક એસિડ વધવું, સાંધાનો દુખાવો (ગઠિયા) અને ચામડીના રોગો સામાન્ય બની ગયા છે. આ સમસ્યાઓ માટે આયુર્વેદમાં એક અત્યંત પ્રભાવશાળી ઔષધિ બતાવવામાં આવી છે, જેનું નામ છે ‘કૈશોર ગુગ્ગુલુ’ (Kaishora Guggulu). આ માત્ર એક દવા નથી, પરંતુ રક્ત શુદ્ધિકરણ અને શરીરના વિષતત્વોને બહાર …
Continue reading કૈશોર ગુગ્ગુલુ: સાંધાના દુખાવા અને ચામડીના રોગો માટે આયુર્વેદનું અમૃત – સંપૂર્ણ માર્ગદર્શિકા
Tag:સાંધાનો દુખાવો
આમવાત – એક જટીલ સમસ્યા
આયુર્વેદ પ્રમાણે વાયુના 80 પ્રકારના વિવિધ રોગો છે અને આ બધા રોગો પૈકી કેવળ એક આમવાત જ એવો રોગ છે કે તેના પથ્યાપથ્યમાં વિશેષ કાળજી રાખવી પડે છે. કારણ કે તેમાં જો તેનું પાલન કરવામાં સાવચેતી રાખવામાં ન આવે અને યોગ્ય વૈદ્યની સલાહને ન માનતાં માત્ર પોતાની સમજ અને ભવતું જ કરવાની ટેવ ને બદલી …
Continue reading આમવાત – એક જટીલ સમસ્યા
અજમો આટલો બધો ઉપયોગી !
પ્રસ્તાવના: રસોડાનું આ નાનું બીજ — અજમો (અજવાયન) — રસોઈ, મુખવાસ કે ઘરગથ્થુ ઔષધરૂપે અજમો આમ તો આપણે ત્યાં સુપરિચિત છે. તેના તાત્કાલિક સારવારરૂપે તેમજ જૂનાઅને હઠીલા રોગો માટે ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપચાર તરીકે ખૂબ ઉપયોગી છે. તાત્કાલિક અને દીર્ધકાલીન રોગોમાં એ ઘણો ગુણકારી છે: વાયુનાશનક, પેઈન-નાશક, કફઘ્ન અને કૃમિનાશક એમ અનેક રીતે ઉપયોગી અજમાન …
Continue reading અજમો આટલો બધો ઉપયોગી !