રસોડાનું ઔષધ – અજમો

રસોડાના ઔષધો અંતર્ગત આજે આપણે અજમો ઘરગથ્થુ સારવાર તરીકે કેવી રીતે વાપરી શકાય તેનો વિચાર કરીશું. દરેક ઘરમાં રસોડામાં અજમો ચોક્કસ હોય જ અને આ અજમો એ આયુર્વેદમાં માત્ર રસોડાના ઔષધો તરીકે નહીં પરંતુ આયુર્વેદની ઘણી બધી દવાઓમાં ડાયરેક્ટ જ વપરાય છે. 1. કોઈપણ પ્રકારના દુખાવામાં વાયુ એ મહત્વનો ભાગ ભજવતો હોય છે અને આવા …
Continue reading રસોડાનું ઔષધ – અજમો

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…6

૧. કૃમિ – કરમિયાં – ચરમિયાંમાં ગળપણ ખાવાનું બંધ કરાવી, વાવડિંગનું ચૂર્ણ મધ સાથે દિવસમાં ત્રણ વખત આપવું. ૨. કૃશતા (વજન ઓછું હોવું) – દૂધમાં પકાવેલ અશ્વગંધા ચૂર્ણની (મોટી માત્રામાં) ખીર બનાવીને સવારે – રાત્રે આપવી. તેમાં સ્વાદ માટે જરૂર પ્રમાણે સાકર નાંખવી. ૩. કંઠમાળ – કાંચનાર ગૂગળની ત્રણ ત્રણ ગોળી દિવસ માં ત્રણ વખત …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…6