🥗 આયુર્વેદ મુજબ આહારની યોગ્ય માત્રા કેવી હોવી જોઈએ? આયુર્વેદ અનુસાર સ્વસ્થ જીવન માટે માત્ર શું ખાવું તે જ મહત્વનું નથી, પરંતુ કેટલું ખાવું અને ક્યારે ખાવું તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. ખોરાકની યોગ્ય માત્રા અને પદ્ધતિ જ પાચન શક્તિને મજબૂત બનાવે છે અને રોગોથી બચાવે છે. 🍽️ હોજરીના ચાર ભાગનો સિદ્ધાંત આયુર્વેદમાં જણાવ્યા …
Continue reading આહારની માત્રા સમજીએ આયુર્વેદ થકી..
Tag:આયુર્વેદમાં આહાર
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…2
1. અરુચિ – ભૂખ ન લાગતી હોય તો સિંધવ નાખેલી બિજોરાની ચટણી રોજ ખાવી અથવા આદુંના ટુકડા કરીને લિંબુ અને સિંધાલુણ નાંખીને જમ્યા પહેલા ખાવું. 2 અલસક – જૂની કબજિયાત – જેમાં મળ આળસ કરી ને આંતરડામાં ભરાઈ રહેતો હોય ત્યારે તેને અલસક કહે છે. તેને કાયમી કબજિયાત પણ કહી શકાય. આવા દર્દી એ ખોરાક …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…2
You must be logged in to post a comment.