ગરમાળો (આરગ્વધ)

Embed from Getty Images ૨૦ થી ૩૦ ફૂટ ઊંચા ગરમાળાના વૃક્ષની ઓળખ એ તેની મરુન રંગની પાકેલી તથા લીલા રંગની એકથી દોઢ ફૂટ લાંબી અંગૂઠા જેટલી જાડી ગોળ મજાની લાક્ડી જેવી શિંગો અને તેની ઊપર આવતાં ઝુમ્મર જેવાં તાજા-પીળા વર્ણના ફૂલો એ જ તેની ઓળખ છે.તેની વિશેષતા એ છે કે ચૈત્ર-વૈશાખ મહિનામાં પાન ખરી જાય …
Continue reading ગરમાળો (આરગ્વધ)

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…25

૧. સોજા – સાટોડીનો ઉકાળો આપવો અને રોજા ઉપર રસવંતીનો લેપ માત્ર દિવસે જ કરવો. ૨. હરસ – છાશ સાથે હંમેશા હરડે લેવાની રાખવી અને સૂરણ વધુ ખાવું. કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખવું. ૩. હૃદયરોગ – અર્જુનના ચૂર્ણની રાબ કે ખીર હંમેશા લેવાનું રાખવું અથવા અર્જુનારિષ્ટ લેવું. ૪. હેડકી – ગોળના પાણીમાં સૂંઠનું બારીક …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…25

કબજિયાત માટે આહાર – વિહારની પરેજી

કબજિયાત ના દર્દીઓએ નીચે મુજબ આહાર અને વિહારની પરેજી રાખવી આવશ્યક છે. નીચેનામાંથી માફક આહાર લેવો :- અજમા, અડદ, અથાણાં, આદું (વધું), આમલી, દ્રાક્ષ, અંજીર, કાકડી, કાળીદ્રાક્ષ (વધુ), કેરી, કોકમ, કોથમીર, કોબીજ, ફ્લાવર, કોળું, ખજૂર, ખાટાંપીણાં, ખાંડ, ખીચડી, ગલકાં, ગાજર, ગાયનું દૂધ (વધું), ગૉળ, ઘઉં, ઘી, ચીકુ, ખોખા, જીરું, જુવાર, ટમેટાં, ટેટી, તલ, તલતેલ, તાંદળજો …
Continue reading કબજિયાત માટે આહાર – વિહારની પરેજી

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…5

૧. કબજિયાત – હરડેનું ચૂર્ણ યોગ્ય માત્રામાં રોજ રાત્રે કે વહેલી સવારે હૂંફાળા પાણી સાથે લેવું. ૨. કમળો – કુમળા મૂળા ખવરાવવા. ૩. કર્ણરોગ – કાનનીબહેરાશ, કાનમાંથી પરુ આવવું, કાનમાંથી અવાજ આવવો, કાનમાં ખંજવાળ આવવી વગેરે કાનના તમામ રોગમાં રોજ રાત્રે સરસવ તેલના ટીંપા કાનમાં નાંખવાં. ૪. કાકડા – હળદરનો તાજો પાવડર એક-એક ચમચી મધ …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…5