અર્જુન ચૂર્ણ

હ્રદયરોગ, અસ્થિભંગ, અને મેદવૃધ્ધિ માટે અસરકારક ઔષધ – અર્જુન ચૂર્ણ યોજના – અર્જુનના વૃક્ષ ઉપરથી કે ગાંધીને ત્યાંથી ખરીદી લાવી અર્જુન (સાજડ કે સાદડ) ની છાલ બારીક ખાંડવી અને તેનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવીને સ્વચ્છ બોટલમાં ભરી દેવી. સેવનવિધિ – એક થી દસ ગ્રામ સુધી દિવસમાં બેત્રણ વખત દૂધ સાથે લઈ શકાય તે લેવાની સૌથી સારી …
Continue reading અર્જુન ચૂર્ણ

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…25

૧. સોજા – સાટોડીનો ઉકાળો આપવો અને રોજા ઉપર રસવંતીનો લેપ માત્ર દિવસે જ કરવો. ૨. હરસ – છાશ સાથે હંમેશા હરડે લેવાની રાખવી અને સૂરણ વધુ ખાવું. કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખવું. ૩. હૃદયરોગ – અર્જુનના ચૂર્ણની રાબ કે ખીર હંમેશા લેવાનું રાખવું અથવા અર્જુનારિષ્ટ લેવું. ૪. હેડકી – ગોળના પાણીમાં સૂંઠનું બારીક …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…25