English हिन्दी સવારે પથારીમાંથી ઉતરીને જેવો પહેલો પગ જમીન પર મૂકીએ અને એડીમાં સોય ભોંકાતી હોય તેવી તીવ્ર પીડા થાય, તેને આયુર્વેદમાં ‘વાતકંટક’ કહેવામાં આવે છે. એડીનો દુખાવો (Heel Pain) આજકાલ ખૂબ સામાન્ય સમસ્યા બની ગયો છે, ખાસ કરીને લાંબા સમય સુધી ઊભા રહેતા લોકો, વધુ વજન ધરાવતા લોકો અને ખોટી સાઇઝના ચપ્પલ/જુતા પહેરતા લોકોમાં …
Continue reading વાતકંટક (એડીનો દુખાવો) માટે આયુર્વેદિક સંપૂર્ણ માર્ગદર્શિકા | Heel Pain Treatment in Gujarati
Tag:panchakarma
પંચકર્મ શું છે?
Embed from Getty Images આયુર્વેદ એ “સ્વાસ્થ્ય રક્ષા” અને “રોગોપચાર” નું એક સંપૂર્ણ વિજ્ઞાન છે. તે માત્ર ફાકી,ઊકાળા કે ગોળીઓ દ્વારા થતી ઔષધ ચિકિત્સા જ નથી પણ વમન,વિરેચન,બસ્તિ,નસ્ય શિરોધારા,રકતામોક્ષણ જેવા અગણિત કર્મો દ્વારા થતી રહેલી એક સંપૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. આયુર્વેદમાં બે પ્રકારની ચિકિત્સા પધ્ધતિ બતાવેલ છે. (૧) શમન ચિકિત્સા – એટલે કે માત્ર ઔષધ …
Continue reading પંચકર્મ શું છે?
You must be logged in to post a comment.