કરમિયાં – કૃમિ રોગ – લક્ષણો, કારણો અને આયુર્વેદિક ઉપચાર

કૃમિ રોગ – લક્ષણો, કારણો અને આયુર્વેદિક ઉપચાર કૃમિ (પેટના કીડા) એવી સમસ્યા છે જે નાની લાગે છે પરંતુ શરીર માટે ખૂબ ગંભીર અસર કરી શકે છે. ઘણા લોકો તેને સામાન્ય માનીને અવગણતા હોય છે, પરંતુ કૃમિ શરીરમાં રહેલા પોષક તત્વોને ખાઈ જાય છે અને શરીરને અંદરથી નબળું બનાવે છે. ખાસ કરીને બાળકોમાં આ સમસ્યા …
Continue reading કરમિયાં – કૃમિ રોગ – લક્ષણો, કારણો અને આયુર્વેદિક ઉપચાર

અજમોદાદિ ચૂર્ણ

આમવાત, સંધિવાત, રાંઝણ, કટિશૂળ (કમરનો દુઃખાવો) અને આમપાચન તેમજ, શૂળ વગેરે વાયુના રોગો માટે અક્સીર – અજમોદાદિ ચૂર્ણ Embed from Getty Images યોજના – આ ચૂર્ણ બનાવવા માટે નીચેના ઔષધોને બજારમાંથી આખા લાવીને સાફ કરીને તેને દળીને પછી પાવડર કરીને આ પ્રમાણે મિક્સ કરવા. અજમોદ – 25 ગ્રામ કાળાં મરી – 25 ગ્રામ લીંડીપીપર- 25 …
Continue reading અજમોદાદિ ચૂર્ણ