શું માત્ર બીમારી થયા પછી સારી સારવાર મળવી એટલે સ્વસ્થ સમાજ? સ્વસ્થ સમાજની કલ્પના કરીએ ત્યારે આપણા મનમાં સામાન્ય રીતે સારી હોસ્પિટલ, આધુનિક દવાઓ, ડૉક્ટરો અને તબીબી સુવિધાઓ આવે છે. પરંતુ એક ક્ષણ માટે વિચારીએ— શું માત્ર બીમારી થયા પછી સારી સારવાર મળવી એટલે સ્વસ્થ સમાજ? કે પછી એવો સમાજ વધુ સ્વસ્થ કહેવાય, જ્યાં લોકોને …
Continue reading સ્વસ્થ સમાજ માટે આયુર્વેદ: વ્યક્તિથી સમગ્ર સમાજ સુધી સ્વાસ્થ્યની સંસ્કૃતિ