🥗 આયુર્વેદ મુજબ આહારની યોગ્ય માત્રા કેવી હોવી જોઈએ? આયુર્વેદ અનુસાર સ્વસ્થ જીવન માટે માત્ર શું ખાવું તે જ મહત્વનું નથી, પરંતુ કેટલું ખાવું અને ક્યારે ખાવું તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. ખોરાકની યોગ્ય માત્રા અને પદ્ધતિ જ પાચન શક્તિને મજબૂત બનાવે છે અને રોગોથી બચાવે છે. 🍽️ હોજરીના ચાર ભાગનો સિદ્ધાંત આયુર્વેદમાં જણાવ્યા …
Continue reading આહારની માત્રા સમજીએ આયુર્વેદ થકી..
Tag:આહાર
આમવાત – રુમેટોઇડ આર્થરાઇટીસ માટે આહારનું પથ્યપાલન
(માત્ર ઔષધોથી જ રોગ મટતો નથી તેની સાથે પરેજીનું પાલન કરવાથી જ રોગ મૂળમાંથી મટી શકે છે.) આહાર – • વાસી ખોરાક ન લેવો • મેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી. • અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ અન્ય આથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓ ન લેવી. • …
Continue reading આમવાત – રુમેટોઇડ આર્થરાઇટીસ માટે આહારનું પથ્યપાલન
You must be logged in to post a comment.