ગરમાળો (આરગ્વધ)

Embed from Getty Images ૨૦ થી ૩૦ ફૂટ ઊંચા ગરમાળાના વૃક્ષની ઓળખ એ તેની મરુન રંગની પાકેલી તથા લીલા રંગની એકથી દોઢ ફૂટ લાંબી અંગૂઠા જેટલી જાડી ગોળ મજાની લાક્ડી જેવી શિંગો અને તેની ઊપર આવતાં ઝુમ્મર જેવાં તાજા-પીળા વર્ણના ફૂલો એ જ તેની ઓળખ છે.તેની વિશેષતા એ છે કે ચૈત્ર-વૈશાખ મહિનામાં પાન ખરી જાય …
Continue reading ગરમાળો (આરગ્વધ)

આહારની માત્રા સમજીએ આયુર્વેદ થકી..

🥗 આયુર્વેદ મુજબ આહારની યોગ્ય માત્રા કેવી હોવી જોઈએ? આયુર્વેદ અનુસાર સ્વસ્થ જીવન માટે માત્ર શું ખાવું તે જ મહત્વનું નથી, પરંતુ કેટલું ખાવું અને ક્યારે ખાવું તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. ખોરાકની યોગ્ય માત્રા અને પદ્ધતિ જ પાચન શક્તિને મજબૂત બનાવે છે અને રોગોથી બચાવે છે. 🍽️ હોજરીના ચાર ભાગનો સિદ્ધાંત આયુર્વેદમાં જણાવ્યા …
Continue reading આહારની માત્રા સમજીએ આયુર્વેદ થકી..