આહારની માત્રા સમજીએ આયુર્વેદ થકી..

🥗 આયુર્વેદ મુજબ આહારની યોગ્ય માત્રા કેવી હોવી જોઈએ? આયુર્વેદ અનુસાર સ્વસ્થ જીવન માટે માત્ર શું ખાવું તે જ મહત્વનું નથી, પરંતુ કેટલું ખાવું અને ક્યારે ખાવું તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. ખોરાકની યોગ્ય માત્રા અને પદ્ધતિ જ પાચન શક્તિને મજબૂત બનાવે છે અને રોગોથી બચાવે છે. 🍽️ હોજરીના ચાર ભાગનો સિદ્ધાંત આયુર્વેદમાં જણાવ્યા …
Continue reading આહારની માત્રા સમજીએ આયુર્વેદ થકી..

ઘરગથ્થુ આરોગ્યના ઉપાયો… 1

1. અજીર્ણ – હરડેનું તાજું ચૂર્ણ એક ચમચી સવારે – રાત્રે પાણી સાથે લેવું 2. અતિસાર – મળનું અતિસરણ એટલે ઝાડા .ખોરાક બંધ કરી , ખોરાક માં કેવળ છાશ લઈ, એક ચમચી સૂંઠનું ચૂર્ણ બે-બે કલાકે છાશમાં મેળવીને લેતાં રહેવું એમાં જીરું પણ ઊમેરી શકાય. 3. અનિંદ્રા – ભેંશનાં દૂધમાં ગંઠોડા –(પીપરીમૂળ)નું ચૂર્ણ ૧ ચમચી …
Continue reading ઘરગથ્થુ આરોગ્યના ઉપાયો… 1