મારી ઊંમર ૨૫ વર્ષ ની છે પણ મારુ વજન ૭૦ કિલો છે થોડું ચાલતા જ મને શ્વાસ ચડે છે. તો વજન ઘટાડવા મારે શું કરવું જોઈએ?
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપને વજન વધારે પડતું છે અને આપ તે વજન ઘટાડવા માંગો છો તો વજન ઘટાડવા માટે નીચેની બાબતો નું ખાસ ધ્યાન રાખવું.
સાથે સાથે તે પણ ધ્યાનમાં રાખવું કે વજન ઘટાડવું તે માત્ર દવાઓનું કામ નથી દવાઓની સાથે સાથે યોગ્ય પ્રમાણમાં કસરત યોગ્ય પ્રમાણમાં પરેજી અને સાથે દવાઓ આ બધી જ વસ્તુ ભેગી થઈને તે વજન ઘટાડતુ હોય છે. વજન દરેક સંજોગોમાં ઘટાડવું જ જોઈએ તેવું આવશ્યક નથી.
છતાં પણ શરીરમાં વધારે પડતી ચરબી જમા થઈ જાય તો તેને ચોક્કસ પ્રમાણમાં ઘટાડવી જોઈએ. દરેક વ્યકિતના પોત- પોતાના શરીરના બંધારણ પ્રમાણે વજન અને ઉંચાઈમાં ફેરફાર હોઈ શકે જેથી કરીને વધારે પડતું વજન હોય તો જ તેના માટે પ્રયત્નો કરવા જોઈએ.
વજન ઘટાડવા માટે જીમ મા જઈને કસરતકરવી તે બિલકુલ યોગ્ય નથી અને તેથી વજન તો ઘટવાનું રહી જાય પણ તેના સિવાય નવા પ્રશ્નો પણ ઉભા થાય છે તેથી તે ઉપાય વજન ઘટાડવા માટે થઈને દૂર રાખવો જોઈએ.
નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.
૧. મેદોહર ગુગળ બે ગોળી બે વાર જમ્યા પછી.
૨. વિડંગાદી લોહ કેપ્સૂલ બે કેપ્સૂલ બેવાર
૩. અગ્નિમંથ ચૂર્ણ એક ચમચી સવારે – એક ચમચી સવારે અને સાંજે પાણી સાથે
૪. ત્રિફળા ગુગળ બે ગોળી બે વાર
આ સાથે જ અમારી નીચેની લિંક પરથી પરેજી જે બતાવી છે તે ધ્યાન રાખવું મધ નો પ્રયોગ તે નીચેની લિંક પ્રમાણે ધ્યાનથી વાંચીને તે પ્રમાણે કરવો
વજન ઘટાડવા માટે મધના પ્રયોગની રીત
સ્થૌલ્ય – વજન ઘટાડવાની પરેજી
આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ જેમાં
૧. વિરેચન કર્મ
૨. બસ્તિકર્મ
૩. અભ્યંગ -સ્વેદન કર્મ
તે આપણને લાભદાયી નિવડશે
રોજ સવારે ખૂબ જ ઝડપથી ચાલવાનું તે નિયમિત કરવું જરૂરી છે.
સૂર્યોદય પહેલા ઉઠી જવું તે પણ ખૂબ જ આવશ્યક છે
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
૫. વજ્રાસન જમ્યા પછી
નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.
આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.
વધુ માહિતી માટે સંપર્ક કરો..
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo
અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स – http://bit.ly/htipsyt
વંધ્યત્વ – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ – http://bit.ly/gtipsyt
English Tips – http://bit.ly/etipsyt
English Talk – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com