વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ.
આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટેશન કર્યા બાદ આપના ઇમેઇલ પર આવેલી લિંક દ્વારા વેરિફિકેશન કરવું જરુરી છે.
વેરિફિકેશન લિન્ક આપને આવેલા ઇમેઈલમાં છેલ્લે હશે તેમજ ઇમેઇલની માહિતી શાંતિથી વાંચી લેશો.
વેરિફિકેશન બાદ જ આપ લોગિન થઇને આપનો પ્રશ્ન પૂછી શકો છો. આપે અમને પ્રશ્ન મોક્લ્યા બાદ અમારી ટીમ દ્વારા ચેક થયા બાદ જ તે વેબ પર દેખાશે, જે આપની અને અમારી સલામતી માટે આવશ્યક છે.
આપના પ્રશ્નનો ઉત્તર અપાશે કે તરત જ આપને ઇમેઇલ દ્વારા જાણ થશે. ત્રણ દિવસ બાદ આપ અમને અમારા whatsapp નંબર પર પૂરતી વિગતો સાથે આપના પ્રશ્નની સ્થિતિ પૂછી શકો છો.
|