વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

133 questions

135 answers

30,835 users

I feel tired after every food intake.Will you suggest me medicine or habit change to me.

My age is 22. I m living in hostel.After lunch or dinner i don't feel energetic.I checked my hemoglobin level, it is OK.I took B-Complex also. But i am not feeling fresh after food intake.Full day i feel fresh but problem is after food intake.
Thanks

નમસ્તેસર

મારી ઊંમર ૨૨વર્ષ છે. હું હોસ્ટેલમાં રહુ છું. ખાસ કરીને જ્યારે પણ હું કંઇ પણ જમુ છું, તો જમ્યા પછી મને ખૂબ થાક લાગે છે મને સ્ફૂર્તિ બિલકુલ લાગતી નથી. મારું હિમોગ્લોબિન બરાબર છે, હું બી કોમ્પ્લેક્ષની ગોળી પણ લઇ રહ્યો છું. આખો દિવસ મને કોઇ તકલીફ નથી રહેતી પણ જેવો હું કંઇપણ પેટમાં નાંખુ કે તરત જ થાક લાગે અને એમ જ થાય કે હું સૂઇ જ જાઉં.
asked Mar 8, 2013 in આયુર્વેદ by anonymous
edited Jan 8, 2016 by Drnikulpatel
    

Related questions

1 answer 5,214 views
5,214 views asked Jul 18, 2013 in આયુર્વેદ by NILESH PANDYA
1 answer 2,208 views
2,208 views asked Aug 5, 2013 in વંધ્યત્વ by Dipal J. Ajudiya
1 answer 4,299 views
4,299 views asked Jul 22, 2013 in વંધ્યત્વ by tejal patel
1 answer 693 views
693 views asked Jun 17, 2013 in જાતિય મૂંઝવણ by abchubhai
1 answer 7,367 views
7,367 views asked May 29, 2013 in જાતિય મૂંઝવણ by rajput dilip
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...