વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

133 questions

135 answers

30,814 users

આમાશય શોથ પેટની બીમારી

મારે છેલ્લા પ વરસ થી પેટની બીમારી છેં.ધણા ડૉકટર ને બતાવયુ પણ કોઇ ફેર નથીં. બધા રીપોર્ટ નોમૅલ છે. અને મને પેટમાં પાચનની તકલીફ રહે છે, કાંઇ પણ ખાઇ લીધા પછી તરત જ થોડૂં થોડું પેટમાં દુઃખવાનું શરૂ થઇ જાય છે. આ તકલીફનો યોગ્ય ઉપાય બતાવશો. પેટની હોજરીના ભાગે સોજો છે તેવું નિદાન થયેલું છે અને આયુર્વેદ વિશે મે આમાશય શોથ વિશે વાંચ્યું છે તો તેના જેવી જ બિમારી મને લાગે છે.

asked Feb 17, 2013 in એસિડીટી by anonymous
edited Apr 27, 2020 by admin
    

1 Answer

Related questions

1 answer 6,471 views
6,471 views asked Jan 29, 2013 in કબજિયાત by anonymous
1 answer 3,634 views
3,634 views asked Dec 28, 2012 in વૃદ્ધાવસ્થાનાં રોગો by annonymus
1 answer 1,035 views
1,035 views asked May 25, 2013 in વૃદ્ધાવસ્થાનાં રોગો by RIDDHI
1 answer 2,852 views
2,852 views asked Dec 28, 2012 in કબજિયાત by annonymus
1 answer 4,318 views
4,318 views asked Dec 28, 2012 in વૃદ્ધાવસ્થાનાં રોગો by annonymus
1 answer 413 views
413 views asked Jan 31, 2020 in પેટનાં રોગો by Krishna Patil
1 answer 1,617 views
1,617 views asked Sep 15, 2015 in પેટનાં રોગો by Deep
1 answer 8,201 views
8,201 views asked Dec 31, 2012 in પેટનાં રોગો by annonymus
1 answer 11,528 views
11,528 views asked Jul 13, 2017 in જાતિય મૂંઝવણ by annonymus
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...