વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

133 questions

135 answers

29,853 users

હિસ્ટેરિયા/વાઈ ની તકલીફ

સાહેબ,

મારી પત્નીને છેલ્લા ૨૦ વર્ષથી હિસ્ટેરિયા જેને ગુજરાતીમાં વાઈ કહે છે તેની તકલીફ છે.

મારા લગ્ન થયાને ૬ વર્ષ જેવું થાય છે.તેણે લગ્ન પહેલા મને જાણ નહોતી કરી.લગ્ન બાદ મને આ વાતની ખબર પડી.

મારો પ્રશ્ન એ છે કે,

૧-તેને જયારે આ તકલીફ થાય છે ત્યારે શ્વાસ ધમણની માફક ચાલવા લાગે છે.

૨-આંખો એકદમ પહોળી થઈ જાય છે.

૩-શરીરનું હલન ચલન કાબુમાં નથી રહેતું.

૪-ક્યારેક પેશાબ પણ છૂટી જાય છે.

આ બધું માત્ર ૫-૧૫ સેકંડમાં થઈ જાય છે.ત્યાર બાદ તે નોર્મલ થઈ જાય છે.

આ માટે અમે અમારા જીલ્લા લેવલના માનસિક નિષ્ણાતોની સલાહ અનુસાર એલોપેથિક દવાઓ લઈએ છીએ પરંતુ,તેનાથી કોઈ નક્કર પરિણામ નથી મળતું.(અત્યારે અમે t-maz 200 દવા લઇ રહ્યા છીએ)

આ બાબતે મને કોઈ આયુર્વેદિક અને ઘરગથ્થું ઈલાજ બતાવવા વિનંતી છે.
asked Jun 28, 2015 in માનસિક રોગો by nitin dave
retagged Jul 13, 2015 by admin
Q 1 A 0 C 0
    

1 Answer

Related questions

1 answer 9,862 views
9,862 views asked May 4, 2014 in માસિક સંબંધી સમસ્યા by Maitrak Pratik
1 answer 42,810 views
42,810 views asked Sep 15, 2013 in જાતિય મૂંઝવણ by Swapna
1 answer 2,206 views
2,206 views asked Aug 5, 2013 in વંધ્યત્વ by Dipal J. Ajudiya
1 answer 3,568 views
3,568 views asked Sep 15, 2015 in જાતિય મૂંઝવણ by Bhupat Nai
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...