વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

133 questions

135 answers

29,849 users

ગર્ભાધાન માટે પરાકાષ્ઠાનો અનુભવ થવો જરૂરી ખરો…

મારી ઉંમર ૨૬ વર્ષની છે અને મારાં લગ્નને ત્રણ વર્ષ થયાં છે મને ક્યારેય પરાકાષ્ઠાનો અનુભવ થતો નથી. અને મેં સાંભળ્યું છે કે કેટલીક સ્ત્રીઓને પરાકાષ્ઠાનો અનુભવ નથી થતો. તો તેની અસર ગર્ભ રહેવા પર પડી શકે કે? ગર્ભાધાન માટે તે આવશ્યક છે કે?

asked Dec 28, 2012 in વંધ્યત્વ by annonymus
edited Apr 24, 2020 by admin
Q 32 A 0 C 1
    

1 Answer

Related questions

1 answer 18,076 views
18,076 views asked Dec 31, 2012 in જાતિય મૂંઝવણ by annonymus
1 answer 4,832 views
4,832 views asked Jan 18, 2013 in જાતિય શિક્ષણ by anonymous
1 answer 10,473 views
10,473 views asked Dec 28, 2012 in પુરુષ સેક્સ સમસ્યા by annonymus
1 answer 5,900 views
5,900 views asked Dec 28, 2012 in પુરુષ સેક્સ સમસ્યા by annonymus
1 answer 3,818 views
3,818 views asked Dec 28, 2012 in જાતિય શિક્ષણ by annonymus
1 answer 3,139 views
3,139 views asked Dec 28, 2012 in જાતિય શિક્ષણ by annonymus
1 answer 5,272 views
5,272 views asked Jan 21, 2013 in જાતિય શિક્ષણ by anonymous
1 answer 1,739 views
1,739 views asked Dec 31, 2012 in જાતિય મૂંઝવણ by annonymus
1 answer 2,456 views
2,456 views asked Apr 24, 2013 in જાતિય મૂંઝવણ by pranaypatel
1 answer 3,624 views
3,624 views asked Dec 28, 2012 in વૃદ્ધાવસ્થાનાં રોગો by annonymus
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...