વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

133 questions

135 answers

30,866 users

લગ્નને ત્રણ મહિના થયા છે પણ અમે સમાગમ કરી શકતાં નથી..

નમસ્તે સાહેબ

હું ૨૦ વર્ષની પરિણિત સ્ત્રી છું અને મારાં લગ્ન ત્રણ મહિના પહેલાં થયાં છે. મારો પ્રશ્ન અમારા અંગત જીવનને લગતતો છે. અમે ત્રણ મહિનાથી સાથે જ રહીએ છીએ. અને મને એવું લાગે છે કે જ્યારે હું મારા પતિ સાથે સમાગમ કરું છું ત્યારે મારી યોનિપટલ નો પડદો અત્યાર સુધી તૂટ્યો નથી અને જ્યારે પણ અમે સમાગમ માટે પ્રયત્ન કરીએ છીએ ત્યારે મને યોનિના ભાગે અસહ્ય દુઃખાવો થાય છે જેને કારણે મારા પતિ પ્રયત્ન કરવાની હિંમત કરી શકતા નથી. તેથી તેમના લિંગનો યોનિપ્રવેશ થઇ શકતો નથી. મારા પતિ મારી યોનિની જગ્યાને ક્યારેક આંગળી નાંખીને પહોળું કરવાનો પ્રયત્ન કરે છે પણ દુઃખાવો થવાને કારણે તે પણ શક્ય નથી બન્યું.

મારા શરીરનો વિકાસ પૂરતો થયેલો છે. યોગ્ય સમયે માસિક પણ આવી ગયા હતા અને તે પણ નિયમિત જ છે, મારા સ્તનનો વિકાસ પણ સમયસર અને યોગ્ય પ્રમાણમાં થયેલો છે. તેથી મારા શરીર કે યોનિના ભાગમાં વિકાસને લગતી તકલીફ હોય તેવું લાગતું નથી.

અમારી આ સમસ્યાથી અમે ખૂબ દુઃખી છીએ. અને મારા પતિ ખૂબ જ નિરાશ રહે છે. અમે બીજું કંઈ વધારે જાણતા નથી તો આપ આ યોનિપટલ નો પડદો તૂટે અને અમે યોગ્ય રીતે સમાગમનો આનંદ લઇ શકીએ તે માટે યોગ્ય માર્ગદર્શન આપશો. તેના માટે કોઇ ઓપરેશન કરાવવું પડે કે ? મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરે છે અને હું ઇચ્છું છું કે હું મારા પતિને સારામાં સારી રીતે સમાગમ સુખ આપી શકું. મારા આ પ્રશ્નનો જલ્દીથી જવાબ આપશો. હું રાહ જોઇશ. શરમના કારણે ફોન પર વાત કરી શકતી નથી કે રૂબરૂ આવવું શક્ય નથી .. તો માર્ગદર્શન આપશો.

asked Dec 28, 2012 in જાતિય શિક્ષણ by annonymus
edited Apr 24, 2020 by admin
Q 32 A 0 C 1
    

1 Answer

Related questions

1 answer 2,169 views
2,169 views asked Dec 28, 2012 in વંધ્યત્વ by annonymus
1 answer 4,836 views
4,836 views asked Jan 18, 2013 in જાતિય શિક્ષણ by anonymous
1 answer 10,474 views
10,474 views asked Dec 28, 2012 in પુરુષ સેક્સ સમસ્યા by annonymus
1 answer 18,080 views
18,080 views asked Dec 31, 2012 in જાતિય મૂંઝવણ by annonymus
1 answer 5,907 views
5,907 views asked Dec 28, 2012 in પુરુષ સેક્સ સમસ્યા by annonymus
1 answer 2,460 views
2,460 views asked Apr 24, 2013 in જાતિય મૂંઝવણ by pranaypatel
1 answer 6,312 views
6,312 views asked Mar 6, 2013 in જાતિય મૂંઝવણ by anonymous
1 answer 734 views
734 views asked Jun 21, 2016 in જાતિય મૂંઝવણ by chandresh
1 answer 2,944 views
2,944 views asked Apr 3, 2013 in જાતિય મૂંઝવણ by vaibhavmalaviya
1 answer 4,780 views
4,780 views asked Dec 28, 2012 in પુરુષ સેક્સ સમસ્યા by annonymus
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...