વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

133 questions

135 answers

29,854 users

patma krumi & kabajiyat - પેટમાં કૃમિ અને કબજિયાત

નમસ્તે

મને વારંવાર પેટમાં કબજિયાત થઇ જાય છે અને પેટમાં કૃમિ થઇ જાય છે. અને મને ચામડી પર લાલ ચકામાં પણ પડી જાય છે. અને ઘણીવાર ચકામાં વધારે દેખાય છે.

આના માટે યોગ્ય ઉપાય બતાવશો.

પેટ પર પણ ઘણી ચરબી જમા થઇ ગઇ છે તે ઉતારવા માટે સરળ ઉપાય બતાવશો.

મારી ઉંંમર ૨૫ વર્ષની છે અને મારી ઉંમર ૪૦ ની હોય તેવો ચહેરો દેખાય છે.

mane varanvar patma kabajiyat thai jay chee patma krumi thai jayche ane skin per lal chakam face per vadaredekhay che upay batavaso   & pat per and charbi jami gaiche utrava mate sarala upay batavaso mare age 25 yearsh che pena atyare hu 40 nihoy avo fase thaigayoche.
asked May 3, 2014 in કબજિયાત by jiya
edited Jul 15, 2014 by admin
Q 1 A 0 C 0
    

1 Answer

નમસ્તે

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપને કૃમિની તકલીફ ની સાથે સાથે તેના કારણે ચામડી પર લાલ ચકામા થવાની પણ ફરિયાદ છે જેના માટે

નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.

૧. કૃમિ કુઠાર રસ બે ગોળી બે વાર જમ્યા પછી.

૨. મંજિષ્ઠાદિ ઘનવટી બે ગોળી બે વાર

૩. મેદોહર ગુગલ બે ગોળી બે વાર

૪. કિશોર ગુગલ બે ગોળી બે વાર

૫. વિડંગારિષ્ટ ૧૦ મિલિ બરાબર હલાવીને ત્રણ વાર

૬. રાત્રે સૂતી વખતે દિનદયાલ ચૂર્ણ એક ચમચી હૂંફાળાં પાણી સાથે.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. ગોળ, ચોકલેટ, બિસ્કીટ, મેંદાની વસ્તુઓ અને દૂધ બંધ રાખવા

અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

કબજિયાતની વધુ પરેજી માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો.

કબજિયાત માટે આહાર - વિહારની પરેજી

નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

http://www.jsdl.in/DT-1111QEBKV7


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે

આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

answered Jul 15, 2014 by admin
edited Apr 10, 2018 by admin

Related questions

1 answer 6,470 views
6,470 views asked Jan 29, 2013 in કબજિયાત by anonymous
1 answer 2,850 views
2,850 views asked Dec 28, 2012 in કબજિયાત by annonymus
1 answer 2,743 views
2,743 views asked Feb 17, 2013 in એસિડીટી by anonymous
1 answer 1,031 views
1,031 views asked May 25, 2013 in વૃદ્ધાવસ્થાનાં રોગો by RIDDHI
1 answer 4,937 views
4,937 views asked Dec 28, 2012 in સ્થૌલ્ય - વધું વજન by annonymus
1 answer 331 views
331 views asked Oct 31, 2019 in કબજિયાત by Kirit gohil
1 answer 3,568 views
3,568 views asked Sep 15, 2015 in જાતિય મૂંઝવણ by Bhupat Nai
1 answer 2,187 views
2,187 views asked Dec 28, 2012 in વૃદ્ધાવસ્થાનાં રોગો by annonymus
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...