વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

133 questions

135 answers

30,473 users

એક સ્તનની સાઇઝ નાની છે

મારો પ્રશ્ન એ છે કે મારી પત્ની એ એક બાળકને જન્મ આપેલ છે ત્યાર બાદ એક સ્તન નાનુ અને એક સ્તન મોટુ થયેલ છે અને એકજ સ્તનથી બાળક ને સ્તનપાન કરાવે છે સ્તનની સાઇઝ સામાન્ય છે તેમની ઉ.વ.24 છે બાળક ના જન્મ બાદ સ્તનમા તફાવત આવેલ છે બાળક ની ઉ.વ. 2  વર્ષ છે

asked Apr 28, 2014 in જાતિય મૂંઝવણ by annonymus
Q 32 A 0 C 1
    

1 Answer

નમસ્તે

આપે જે પ્રશ્નનો જવાબ માંગ્યો છે તેમાં હું આપને એટલું જ કહી શકું કે,

સામાન્ય઼ સંજોગોમાં પણ જેમ પુરુષોમાં વૃષણ ગ્રંથીમાં પણ એક વૃષણ નાનું અને એક મોટું હોય છે તેમ સ્ત્રીઓમાં પણ બન્ને સ્તનો ની સાઇઝમાં સામાન્ય ફ઼રક તો રહેવાનો જ. અને તે કુદરતી જ હોય છે.

હવે જો વધારે પ્રમાણમાં ફરક જ્ણાય તો નાના સ્તનની આયુર્વેદ સારવાર થકી સાઇઝ વધારી શકાય છે, વળી આપે પણ જણાવ્યું કે તમારા પત્નિ એક જ સ્તનથી બાળકને સ્તનપાન કરાવે છે. જે બતાવે છે કે આના કારણે પણ તેમાં ફરક રહી શકે.

આ સિવાય પણ ઘણાં દંપતીમાં સેક્સ દરમ્યાન એક સ્તન પર વધારે પ્રમાણમાં ક્રીડા થતી હોય તો પણ સાઇઝમાં ફરક રહી શકે છે.

ટૂંકમાં એટલું જ કહેવાનું કે આની સારવાર શક્ય છે અને આ સાથે આપ ચાહો તો સ્તનની સુંદરતામાં વધુ ઉમેરો કરી શકો છો.

- જેમાં માત્ર નાના સ્તનની જ સાઇઝ વધારવાની સાથે સાથે બન્ને સ્તનને વધુ ભરાવદાર અને પુષ્ટ પણ બનાવી શકાય છે.

- લચી પડેલા સ્તન ને વધુ કડક બનાવી શકાય છે.

- સ્તન પર પડેલી કરચલી દૂર કરીને નવયૌવન આપી શકાય છે.

આપને આમાંથી જે પ્રમાણે સારવાર ની જરૂર હોય તે જણાવશો.

આપ અમારાં દ્વારા બનતી દવાઓ પણ મંગાવી શકો છો.


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

http://www.jsdl.in/DT-1111QEBKV7


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે

આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

answered Apr 29, 2014 by admin
edited Apr 10, 2018 by admin

Related questions

1 answer 42,818 views
42,818 views asked Sep 15, 2013 in જાતિય મૂંઝવણ by Swapna
1 answer 14,127 views
14,127 views asked Jan 7, 2014 in જાતિય શિક્ષણ by Ritesh rana
1 answer 13,354 views
13,354 views asked Jun 28, 2015 in જાતિય મૂંઝવણ by needhelp4me
1 answer 30,960 views
30,960 views asked Jan 18, 2013 in જાતિય મૂંઝવણ by sajidkhan
1 answer 2,456 views
2,456 views asked Apr 24, 2013 in જાતિય મૂંઝવણ by pranaypatel
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...