નમસ્તે નિશાંતભાઇ
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે એક તો આપનું વજન પણ વધારે છે અને આપનું જમવાની દિનચર્યા પણ આપે જણાવી છે.
જે મુજબ..
૧. બેઠાડું જીવન ને કારણે પણ વજન વધતું હોય છે તેથી સવારે ચાલવાનું અને હળવી કસરત કરવી આવશ્યક છે. સાથે સાથે થોડા યોગાસન અને પ્રાણાયામ પણ આપને વધારે સ્વાસ્થ્ય આપી શકશે.
૨. આપની દિનચર્યામાં આપ સવારે નાસ્તો કરીને છેક રાત્રે જ જમો છો તેમાં બપોરે ફ્રુટસ - ફ્રુટ ડીસ કે ફ્રુટ જ્યુસ ઉમેરવાની આવશયકતા લાગે છે. જેના બદલામાં આપ સાંજના આહારમાં થોડું પ્રમાણ ઘટાડી શકો તો વાંધો નહીં આવે.
આટલો ફેરફાર કરવો આવશ્યક લાગે છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો..
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
facebook : https://www.facebook.com/askayurveda
Twitter : https://twitter.com/atharvaherbal
Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com