વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

133 questions

135 answers

30,510 users

વૃષણ કોથળી પર મસાની તકલીફ

નમસ્તે સાહેબ

મારા વૃષણ પર વર્ષોથી કંઇક હતું પણ મને કોઇ તકલીફ લાગતી ન હતી તેથી મેં તે તરફ કંઇ ધ્યાન આપ્યું નહીં. પણ હવે તે મોટું થયું છે અને મને હવે ખૂંચે પણ છે. તેના માટે મે મારા ફેમિલી ડોક્ટરને બતાવ્યું તો તેમણે તે મસો છે તેવું કહ્યું હતું. પણ મે મારાં શારીરિક સંબંધની વાત ડોક્ટરથી છૂપાવી છે. મને આમ તો કંઇ તકલીફ નથી, તો તેના માટેનું કારણ અને ઉપાય બતાવશો. મારી વિગતો ગુપ્ત રાખવા વિનંતિ.
asked Jan 19, 2014 in જાતિય મૂંઝવણ by abhi
recategorized Jan 20, 2014 by admin
Q 1 A 0 C 0
    

1 Answer

નમસ્તે

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપની સમસ્યા પ્રમાણે આપને જે રીતે વૃષણ કોથળી પર મસાની તકલીફ  છે તે આમ તો સામાન્ય જ છે અને આપને પણ કોઇ તકલીફ ન હોય તો તેના માટે કોઇ સારવાર કરવાની જરૂર નથી. અને આના કોઇ ચોક્કસ કારણો પણ હોતા નથી.

બીજું કે આપને શારીરિક સંબંધ સંદર્ભે જે ડર  છે તેનો આમાં કોઇ સંબંધ અથવા ડર નથી તેથી તે બાબતે નિશ્ચિંત રહેશો.

વધું કોઇ તકલીફ જણાય તો જ તે માટે સારવાર કરવી જોઇએ. બાકી ત્યાં સુધી નિશ્ચિંત રહેશો.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.

આપ ચોક્ક્સ પરિણામ  અને ગુપ્તતા માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

http://www.jsdl.in/DT-1111QEBKV7


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે

આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

answered Jan 20, 2014 by admin
edited Apr 10, 2018 by admin

Related questions

1 answer 14,127 views
14,127 views asked Jan 7, 2014 in જાતિય શિક્ષણ by Ritesh rana
1 answer 42,821 views
42,821 views asked Sep 15, 2013 in જાતિય મૂંઝવણ by Swapna
1 answer 13,358 views
13,358 views asked Jun 28, 2015 in જાતિય મૂંઝવણ by needhelp4me
1 answer 30,960 views
30,960 views asked Jan 18, 2013 in જાતિય મૂંઝવણ by sajidkhan
1 answer 2,457 views
2,457 views asked Apr 24, 2013 in જાતિય મૂંઝવણ by pranaypatel
1 answer 3,568 views
3,568 views asked Sep 15, 2015 in જાતિય મૂંઝવણ by Bhupat Nai
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...