વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

133 questions

135 answers

30,470 users

kabijiyat ane acidity. – કબજિયાત અને એસીડીટી

I am c.a. final student. My age is 23 years. i have a constipation problem since last 10- 12 years. my nature is isolated & reserve. From last 1 year I have many problems of stomach, including gastric, acidity, digesting & constipation is a routine problem. I am also pranayama 20 minutes almost 5 days in a week. Now 2 months are pending in my exams. I worked for 12-13 hrs each day. But due to above probs. i m not able to do much work. Recently before 1 month i met one gastro doctor who suggests me to walk at night after dinner. my weight till today is 46 kg. My weight is reducing from last 1.5 year almost 8 kgs. Also some medicines he gave me including issabgul. He told i have digesting problems. My all reports of stomach are normal including sonography &X-ray.Now it is very crucial time for me for my carrier. Please suggest how i can prevent these problems during my examination 90 days so i more concentrated on my study. Please doctor help.

નમસ્તે સાહેબ, હું સી.એ. ફાઇનલ વિદ્યાર્થી છું.. મારી ઉંમર ૨૩ વર્ષ છે. મને છેલ્લા દસ – બાર વર્ષથી કબજિયાતની તકલીફ છે. મારો સંકોચશીલ અને એકલતાવાળો સ્વભાવ છે. છેલ્લાં એક વર્ષથી મને એસિડીટી, ગેસ, પાચન અને કબજિયાત જેવી પેટની અનેક સમસ્યાઓ રહે છે. હું દરરોજ ૨૦ મિનિટ અઠવાડિયામાં પાંચ દિવસ પ્રાણાયામ કરું છું અને હવે મારી પરિક્ષાને માત્ર ૨ મહિના જ બાકી છે. હું દરરોજ ૧૨-૧૩ કલાક અભ્યાસ કરું છું. પણ આ બધા પ્રોબ્લેમ ને કારણે હું વધારે અભ્યાસ કરી શકતો નથી. હમણાં જ એક મહિના પહેલાં હું એક ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ ને મળ્યો અને તેમણે મને રાત્રે જમ્યા પછી ચાલવા જવાનું સૂચન કર્યું. આજે પણ મારું વજન માત્ર ૪૬ કિલો જ છે. આ દોઢ વર્ષમાં મારું વજન ૮ કિલો ઘટી ગયું છે. તેમને મને ઇસબગુલ અને બીજી દવાઓ આપી છે, અને મને પાચનને લગતી સમસ્યા છે તેવું મને કહ્યું છે, પણ મારા બધાં રિપોર્ટ, સોનોગ્રાફી અને એક્સ-રે બધું જ નોર્મલ આવે છે. મારાં માટે મારી કારકિર્દીની આ એકદમ નાજુક ક્ષણો છે.

આપશ્રીને વિનંતી છે કે મને આ સ્થિતિમાંથી બહાર આવવાનો રસ્તો અને યોગ્ય ઉપચાર બતાવો કે જેથી હું આ સ્થિતિમાંથી ૯૦ દિવસમાંથી બહાર આવી જાઉં અને હું મારા અભ્યાસ અને પરીક્ષામાં સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકું. આભાર સહ આપનો જપન પરીખ.
asked Sep 13, 2013 in કબજિયાત by japan parikh
retagged Sep 12, 2016 by admin
Q 1 A 0 C 0
    

1 Answer

 
Best answer
answered Sep 12, 2016 by admin
edited Aug 17, 2020 by admin

Related questions

1 answer 713 views
713 views asked Sep 30, 2013 in આયુર્વેદ by annonymus
1 answer 1,667 views
1,667 views asked Mar 21, 2016 in સેક્સ સમસ્યા by Hardevsinh
1 answer 9,179 views
9,179 views asked May 4, 2017 in જાતિય મૂંઝવણ by annonymus
1 answer 970 views
970 views asked Sep 30, 2013 in વાળની સમસ્યા by annonymus
1 answer 1,385 views
1,385 views asked Dec 28, 2012 in સાંધાના રોગો by annonymus
1 answer 3,845 views
3,845 views asked Dec 28, 2012 in વાળની સમસ્યા by annonymus
1 answer 4,938 views
4,938 views asked Dec 28, 2012 in સ્થૌલ્ય - વધું વજન by annonymus
1 answer 6,470 views
6,470 views asked Jan 29, 2013 in કબજિયાત by anonymous
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...