રોગ-ચિકિત્સા

એસિડીટી - અમ્લપિત્ત

Category: રોગ-ચિકિત્સા Published: Wednesday, 02 October 2013 Written by વૈદ્ય નિકુલ પટેલ

અમ્લપિત્ત (એસિડીટી)
કારણો -
- આહાર-વિહારના નિયમોનો ભંગ
- માનસિક ટેન્શન
- ઉજાગરા
- વધારે પડતું તીખું - તળેલું અને ફરસાણ ખાવાની આદત
- વાસી ખોરાક
- વધારે પડતી એલોપેથીક દવાઓનું સેવન.

Read more ...

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs